| વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩:૧૪ પ્રર્કિયા (બીજો તબક્કો) |
| વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના |
| (1) બીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.03-૦૧-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે. |
| (2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૦૧-૦૧-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. |
| અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. |
|
(3) બીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં
૬૭.૭૧ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી
શકશે.
|
Dec 31, 2013
vidyasahayak bharati 2013 / 14
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment